28 - કૈસે નીર ભરું ? * / મનોહર ત્રિવેદી


(રાગ: તિલંગ)

સખીરી મોરી કૈસે નીર ભરું ?
પનઘટ પે મોહે છેડે કાન્હા,
તૂ હી બતા ક્યા કરું ?
ભારી ગાગર સિર ન સંભાલે,
અંચલા કૈસે પકરું ?...

વૃંદાવન કી કુંજગલી મેં
પગ મૈં કૈસે ધરું ?
ભીગી – ભીગી ખીંચે ચુનરિયા
હાયરી લાજી મરું...

થારો કાન્હો રોકે ડગરિયા
કિસ પથ સે નિકરું ?

શ્યામ-મનોહર લે ગયો જિયરા
અબ સખી કાહે ડરું ?
*

૨૩-૦૧-૨૦૦૩/ગુરુ
* શિલ્પા અંધારિયા માટે ખૂટતી પંક્તિઓ રચી આપી. પ્રારંભની પંક્તિ અજ્ઞાત વજ્રભાષાના કવિની, ઋણસ્વીકાર.


0 comments


Leave comment