
શામળ ભટ્ટ
જન્મ તારીખ : | આશરે 1694 | ||
---|---|---|---|
જન્મ સ્થળ : | વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર) | ||
મૃત્યુ તારીખ : | આશરે 1769 | ||
કુટુંબ : |
|
||
જીવન ઝરમર : | ૧) તેમની પદ્યવાર્તા માટે જાણીતા છે ૨) તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. ૩) તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. ૪) તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા | ||
પુસ્તક : |
|