
નલિન રાવળ
જન્મ તારીખ : | 03/17/1933 | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | અમદાવાદ | ||||||||||||||
અભ્યાસ : | --> પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. --> માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. --> ૧૯૫૪માં મૅટ્રિક. --> ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. --> ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. | ||||||||||||||
વ્યવસાય : | --> ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન --> બી.ડી. આટ્સૅ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક. | ||||||||||||||
જીવન ઝરમર : | --> રાજેન્દ્ર-નિરંજનની અનુગામી પેઢીના સત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. | ||||||||||||||
પુસ્તક : |
|
||||||||||||||
સન્માન : | ૧) ગુજરાતી સાહિત્ય પરિષદનાં ચાર પુરસ્કાર (લયલીન, મેરી ગો રાઉન્ડ, આહલાદ અને સૌરભ પુસ્તકો માટે) ૨) ઉશનસ એવોર્ડ ૩) કવીશ્વર દલપતરામ એવોર્ડ - ૨૦૧૦ ૪) નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૩ ૫) રણજિતરામ સુવર્ણચન્દ્રક - ૨૦૧૩ |